રાજકોટ: જંગલેશ્વરના કર્ફ્યુ વિસ્તારમાંથી આજી નદીના માર્ગેથી અવર જવર રોકવા...

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-4, રાજકોટના જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં કર્ફ્યુ છે અને આ વિસ્તાર હોસ્ટપોટ વિસ્તાર છે ત્યાં આજી નદીના પટમાંથી પસાર...

મોરબી: જડેશ્વર મહાદેવના પ્રાગટ્યદિન નિમિતે યોજાતા લોકમેળાનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) શ્રાવણ માસના બીજા સોમવારે  સ્વયંભૂ જડેશ્વર મહાદેવના પ્રાગટય દિન નિમિતે યોજાતા પરંપરાગત સાંસ્કૃતિક લોક મેળાનો ઉદ્દઘાટન કાર્યક્રમ રવિવારે સવારે યોજાયો હતો.સૌ.યુ.ના કુલનાયક, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા સાહેબ,તેમજ જડેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી એ દીપ પ્રાગટય કરી સૌરાષ્ટ્રના પ્રથમ લોક...

મોરબી: આદી વાસી વિસ્તારના લોકોને NSUI દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. ૧૯-૪ વિશ્વ મા કોરોના ના ની કહેર વચ્ચે જ્યારે વિશ્વ આખું કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે આજે...

મોરબીમાં બારે મેઘ ખાંગા થયા : 24 કલાકમાં 10 ઇંચ

મચ્છુ 1 અને 2 માં પાણીની જબરી આવક બંને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં  (દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 010-8 મોરબીના મચ્છુ 2 ડેમમાં તોતીંગ પાણીની...

મોરબી પોલીસ દ્વારા 500 જેટલા ગરીબ પરિવારોને વિનામૂલ્ય રાશન કીટ અપાઈ

PSI આર. બી. તાપરીયા તથા સ્ટાફે ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કરી બતાવ્યુ (જયદેવ...

LATEST NEWS

error: Content is protected !!