કેશોદ, તા. 27, તાજેતરમાં મોરબી ખાતે સદ્ભાવના હોસ્પિટલના ડોક્ટરોની ભયંકર બેદરકારીથી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું અપમૃત્યુ થયેલ હતું. જેને લઈને સમગ્ર દેશભરમાંથી લોકો આ ડોક્ટરો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાના અનુસંધાને કેશોદ (જૂનાગઢ) મુકામે શ્રી કંસારા સેવા સમાજના અગ્રણી તેમજ સમાજના સદસ્યો દ્વારા આ ઘટનાને વખોડી કેશોદ મામલતદારને તા. 26-8-2020 આવેદનપત્ર આપી દોષિત ડોક્ટરો પર ત્વરિત પગલાં લેવા ધારધાર રજુઆત કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63