વાંકાનેર 108ના પાયલોટ રાજદીપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-01-2022

વાંકાનેર 108 ટીમના જાબાજ પાયલોટ રાજદીપસિંહ જાડેજાએ કોરોના કાળમાં માનવતાની દ્રષ્ટિએ બહુજ સેવા આપી હતી તેનું ફેમિલી છોડીને એક દિવસ પણ of duty નથી રહ્યા રાજદીપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ હોઈ તેઓના મિત્ર વર્તુળમાંથી તથા શુભેચ્છક સ્નેહીજનો દ્વારા જન્મ દિવસની ખુબ ખુબ શુભકામના પાઠવામાં આવી રહી છે. (Ajay Knajiya)