મોરબી: ભગતસિંહ ક્રાંતિ દલ દ્વારા શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવા આવેદન અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09-2021

શહીદ ભગતસિંહના જન્મદિવસ નિમિતે આજે મોરબીમાં ભગતસિંહ ક્રાંતિ દલ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાત્ર આપી શાહિદ ભગતસિંહને ભારત રત્ન આપવા માંગ કરાઈ છે.

સાથે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી શહિંદ ભગતસિંહના જન્મ દિવસની ઉજવણી કરી હતી.