રાજ્યભરમાંથી દરેક જિલ્લા, તાલુકમાંથી બેદરકાર ડૉક્ટર વિરુદ્ધ વિરોધ વંટોળ
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-08સિહોર:તા. 29, મોરબીમાં સદભાવના કોરોના સેન્ટરના ડોક્ટરોની ઘોર બેદરકારી નિર્દોષ મહિલાનું અપમૃત્યુ થયેલ હતું. બાદમાં પુત્ર દ્વારા સુપ્રિ.ઓફ પોલીસને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ સમગ્ર પંથકમાં સદભાવના હોસ્પિટલના ડોક્ટરો પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે સિહોર ખાતે મારુ કંસારા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સિહોર મામલતદારને આવેદનપત્ર આપી મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા સખત માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી આ ડોક્ટરો વિરુદ્ધ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે લોકોએ અનેક વિસ્તારમાંથી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી રહ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63