મોરબી સદભાવના હોસ્પિટલની ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા : મારુ કંસારા સમાજે આવેદન આપી દોષિત ડોક્ટરો સામે કાનૂની કાર્યવાહી કરવા સખત માંગ કરી

રાજ્યભરમાંથી દરેક જિલ્લા, તાલુકમાંથી બેદરકાર ડૉક્ટર વિરુદ્ધ વિરોધ વંટોળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-08

સિહોર:તા. 29, મોરબીમાં સદભાવના કોરોના સેન્ટરના ડોક્ટરોની ઘોર બેદરકારી નિર્દોષ મહિલાનું અપમૃત્યુ થયેલ હતું. બાદમાં પુત્ર દ્વારા સુપ્રિ.ઓફ પોલીસને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ સમગ્ર પંથકમાં સદભાવના હોસ્પિટલના ડોક્ટરો પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે સિહોર ખાતે મારુ કંસારા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સિહોર મામલતદારને આવેદનપત્ર આપી મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા સખત માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી આ ડોક્ટરો વિરુદ્ધ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે લોકોએ અનેક વિસ્તારમાંથી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી રહ્યા છે.

સિહોર: મારુ કંસારા સમાજના અગ્રણીઓ દ્વારા આવેદન (વિડિઓ)
જૂનાગઢ: કંસારા સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર
જૂનાગઢ: કંસારા સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર (વિડિઓ)
કેશોદ : કંસારા સેવા સમાજ દ્વારા આવેદનપત્ર
શિહોર : મારુ કંસારા સોની જ્ઞાતિ મંડળ દ્વારા આવેદનપત્ર
રાજકોટ : કલેક્ટરને આવેદનપત્ર
જોડિયા : APMC ડિરેક્ટર – ચિરાગભાઈ વાંક તથા પ્રતિષ્ઠિત નાગરિક દ્વારા આવેદન
બાલંભા: લલિતભાઈ નિમાવત (પત્રકાર મિત્ર મંડળ) દ્વારા આવેદન
રાજકોટ: નિલેશભાઈ સોલંકી તથા પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા આવેદન
જોડિયા: કેતનભાઈ રાયમગીયા તથા પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63