(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-7, જ્ઞાનની દેવી માં સરસ્વતીનું મંત્રોચાર સાથે શાસ્ત્રોક વિધિ થી શાસ્ત્રીજી શ્રી અમિતભાઇ પંડ્યા દ્વારા દરેક વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની અને જ્ઞાનરૂપી પુસ્તકોનું પૂજન કરવામાં આવેલ.શાસ્ત્રીજીએ આજના દિને કહ્યું કે પૃથ્વી પરના દેવ માતા-પિતા અને ગુરુજી છે હરહંમેશ તેઓને માન સન્માન આપતા રહીયે અને જીવન માં સફળતા પ્રાપ્ત કરવાના આશીર્વચન મળતા રહેશે.
દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો
https://facebook.com/divyakrantinews
ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો
https://www.instagram.com/divyakrantinews/
વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો
https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu
………………… Advertisements ……………………..