(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-7, મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા કરણભાઈ અંજનારની ૪ વર્ષની દીકરી અંકિતા પોતાના એપાર્ટમેન્ટમાં રમતી હતી ત્યારે પાણીના ટાંકામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો
https://facebook.com/divyakrantinews
ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો
https://www.instagram.com/divyakrantinews/
વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો
https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu
…………………………… Advertisement …………………………..