મોરબીના લક્ષ્મીનગર અંધજન મંડળ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

લોકસભાની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ ખાતે આવેલ અંધજન મંડળ ખાતે...

મોરબી: ભાજપના ચૂંટણી કાર્યાલયનો ઉદ્ધાટન સમારોહ અને જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે સનાળા રોડ પર, જી.આઈ.ડી.સી. પાસે આજે હનુમાન જયંતીના દિવસે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. સાથે...

મોરબી સહીત સમગ્ર દેશભરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

આજે હનુમાન જયંતિના પવન પર્વે મોરબી સહીત સમગ્ર દેશભરમાં હનુમાનજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. ઠેર ઠેર મહા આરતી અને...

વાંકાનેર ખાતે  શ્રી કે.કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું કર્યું...

વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું મતદાન જાગૃતિ અને...

મોરબી જલારામ મંદિરમાં અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ

સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારાની 30મી પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા...

LATEST NEWS

error: Content is protected !!