મોરબી: વિનામૂલ્યે સારવાર આપતી ‘કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ’નો આજે શુભારંભ

મોરબીમાં વિનામૂલ્યે સારવાર આપતી કેન્સર આયુર્વેદિક હોસ્પિટલનો આદેશ આશ્રમ ખાતે આજે સંતો-મહંતોના હસ્તે ભવ્ય શુભારંભ થયો છે. પાટીદાર નવરાત્રીની આવકના 50% હિસ્સો આ હોસ્પિટલમાં અર્પણ કરવાની સેવાભાવી અજય લોરિયાએ જાહેરાત કરી છે.