મોરબી : જન્માષ્ટમીની રજામાં ફરવા ગયા ને ઘરે તસ્કરો કળા કરી ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-08-2022

મોરબીમાં તસ્કરીના બનાવો વધી રહ્યા છે. આઠમના તહેવારમાં બંધ ઘરોને તસ્કરો સંજયભાઈ ભોગીલાલ વોરાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. મોરબીના રવાપર રોડ, 5 શક્તિપ્લોટમાં રહેતા સંજયભાઈ (મહાવીર ચશ્માંવાળા) ના ઘરે તસ્કરોએ 1.75 લાખની રોકડ, 50,000 ના સોનાની બ્યુટી, 25 જોડી લેડીઝના કપડાં 1 મોબાઈલ સહીતની વસ્તુઓ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.