જામનગર: જોડિયામાં જ્ઞાનશક્તિ દિવસ ઉજવાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-08-2021

(લલિત નિમાવત દ્વારા) જામનગર જીલ્લાના જોડિયાના શ્રી જે ડી વી કન્યાશાળા ખાતે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવેલ આ તકે જીલ્લા ભાજપના અધ્યક્ષ, રમેશભાઈ મુગરા, મહામત્રી દિલીપભાઈ તેમજ પ્રવિણસિંહ, જીપ ના શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા તેમજ પાર્ટી ના આગેવાનો તેમજ જોડિયા વિસ્તાર ના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી.