મોરબી: પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી

મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા : ભવ્ય શોભાયાત્રા નીકળી

દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબીમાં પરશુરામ દાદાની જન્મજયતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ દાદાની જન્મજયતિ નિમિતે ભૂદેવો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ જોડાઈને પોતાના આરાધ્ય દેવના જન્મોત્સવને હર્ષભેર મનાવ્યો હતો.

………………………… Advertisements ………………………………..