ગોવાના મુખ્યમંત્રી \ પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરનું અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) હમણાં જ મળતા સમાચાર મુજબ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું અવસાન થયેલ છે. પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકર ઘણા લાંબા સમયથી બીમાર હતા. આજે તેમનું દુઃખદ અવસાન થતા ગોવા સહીત દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw