વાંકાનેર: ગૌરક્ષક અને રાજગોર સમાજનું ગૌરવ એવા શિવાજી રાજગોરનો જન્મ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-01-2022

વાંકાનેરના ગૌરક્ષક અને રાજગોર સમાજ નું ગૌરવ તથા ગૌરક્ષક અબોલ જીવ ની સેવામાં હંમેશા હાજર રહેતાં શિવાજી રાજગોરનો આજે જન્મદિવસ છે. તેઓના જન્મ દિવસની સૌ શુભેચ્છક મિત્રો દ્વારા તેઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવામાં આવી રહી છે. (AJay Kanjiya, wankaner)