Reliance Jio, Airtel, Vodafone ગ્રાહકો માટે ખુશ ખબર : પ્રી-પેઈડ પેકની વેલિડિટી ફરી વધારવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-4, 17 એપ્રિલ સુધી પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધાર્યા બાદ જિયો, એરટેલ, અને વોડાફોન કંપનીએ ફરી એક વાર ગ્રાહકોને ફાયદો આપ્યો છે. કંપનીએ પ્રીપેડ પેકની વેલિડિટી સમાપ્ત થયા બાદ પણ ગ્રાહકોને ઇનકમિંગ કોલ્સની સુવિધા ચાલુ રખાશે,

Reliance Jio, Airtel અને vodafone કંપનીએ ફરી એક વાર પ્રીપેડની વેલિડિટી વધારી દીધી છે. કોરોના વાયરસ લોકડાઉનને પગલે દેશમાં ત્રણ મોટી કંપનીઓએ વેલિડિટી પુરી થયા બાદ પણ ગ્રાહકોને ઇનકમિંગ કોલ્સની સુવિધા ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ કંપની ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને 3 મે સુધી વધારી દેવામાં આવી છે. TRAI ઉપરાંત COAI (સેલ્યુલર ઓપરેટર એશોસિએશન ઓફ ઇન્ડિયા) દ્વારા પણ ટેલિકોમ કંપનીઓને પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધારવા અનુરોધ કર્યો હતો.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70