મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી પાસે પંચરની દુકાન ધરાવતા એક વ્યક્તિને ગત તા. 30-5 ના રોજ હ્યદયરોગનો હુમલો આવતા સારવાર માટે અમદાવાદ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન કોરોનના લક્ષણો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 65 વર્ષના વૃદ્ધ એવા આ વ્યક્તિનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આમ મોરબીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જોકે આ ચેપ અમદાવાદથી લાગ્યો હોય મોરબીમાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા ઓછી છે. આ દુકાનની આસપાનો વિસ્તાર કંટેનમેન્ટ ઝોન બનાવી દેવામાં આવશે કોણ કોણ આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે, ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવી વધુ તાપસ હાથ ધરાશે, શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તત્રમાં દોડધામ મચી ગયી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63