રાજકોટ: આજી વસાહત ખોડિયારનગર તથા આજુ બાજુના વિસ્તાર માટે ઈ – શ્રમ કાર્ડ કાઢવવા માટેના કેમ્પ નું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2022

(અજય કાંજીયા) રાજકોટ શહેરમાં આજી વસાહત ખોડિયાર નગર તથા આજુ બાજુના વિસ્તાર માટે ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેના કેમનું આયોજન લક્કીરાજસિંહ જાડેજા, અજયસિંહ ચુડાસમા એડવોકેટ, પરાક્રમસિંહ જાડેજા વગેરે આયોજકો દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોઈ કેમ્પની તારીખ 10-1-2022 થી 15-1-2022 સુધી સવારના 10 થી 5 સુધી કાર્યરત રહેશે તો સર્વે સમાજના લોકો આ કેમ્પનો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.