દિવ્યક્રાંતિના પ્રેસ પ્રતિનિધિ વિનોદભાઈ ત્રિવેદીના ભાભી કોકિલાબેન રમેશભાઈ ત્રિવેદીનું દુઃખદ અવસાન

મોરબી, ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ મૂળ બાંગાવડી નિવાસી સ્વ. કાંતિલાલ નારણજીભાઈ ત્રિવેદીના જ્યેષ્ઠ પુત્ર રમેશભાઈ કાંતિલાલ ત્રિવેદી (કુવાડવા) ના ધર્મ પત્ની, તે દિવ્યેશભાઈ, વિનુભાઈ, ઇલાબેન, ઉર્મિલાબેન (જૂનાગઢ) ના ભાભી તથા નૈમિષભાઈ તથા વૈશાલીબેનના માતુશ્રી, હીનેશ કુમાર પંચોલીના સાસુ તથા સુરેશભાઈ ભૂપતરાય જાનીના બહેન કોકિલાબેન રમેશભાઈ ત્રિવેદીનું તા. 16-4-19 ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમતના તેઓના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના (શ્રી દેવાણી પરિવાર, ) -વિનોદભાઈ ત્રિવેદી : 9714400669