મોરબીની : ભારતી વિદ્યાલયમાં ઉજવાયો શાસ્ત્રોક વેદોક મંત્રોચાર સાથે ગુરુપૂર્ણિમા દિન…

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-7, જ્ઞાનની દેવી માં સરસ્વતીનું મંત્રોચાર સાથે શાસ્ત્રોક વિધિ થી શાસ્ત્રીજી શ્રી અમિતભાઇ પંડ્યા દ્વારા દરેક વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની...

દિવ્યક્રાંતિનો “ગુરુપૂર્ણિમા” અંક પ્રસિદ્ધ થઇ ગયો છે

ઇ -પેપર ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો  http://www.divyakranti.com/wp-content/uploads/2019/07/DIVYAKRANTI-GURUPURNIMA-17-7-2019.pdf   DIVYAKRANTI-GURUPURNIMA-17-7-2019Download

મોરબી: અચાનક કાર સળગી : કોઈ જાનહાની નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.  મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા લાતી પ્લોટ રોડ ઉપર જીજે 03 ડીએન 6592 નંબરની ઈન્ડિગો કાર અચાનક સળગી...

મોરબી : જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હળવદ ખાતે યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની...

મોરબી સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14, સેતુબંધ ફાઉન્ડેશન મોરબી દ્વારા તા. ૨૧ ને રવિવારના રોજ વિનય વિદ્યા મંદિર, પીપળીયા ચાર રસ્તા ખાતે મોરબી તાલુકા...

LATEST NEWS

error: Content is protected !!