Wednesday, March 26, 2025
HomeFeatureમોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા અને રકતદાન મહાદાન વિષય પર સેમિનાર યોજાયો

મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા અને રકતદાન મહાદાન વિષય પર સેમિનાર યોજાયો

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે “સ્વચ્છતા હી સેવા” અને “રકતદાન મહાદાન” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એન.એન.એસ.યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના ડો. આર.એન રાઠોડ તેમજ ડો. કે.બી.વાઘેલા તથા એન.એસ.એસ. યુનિટ કો- ઑરડીનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપેલ હતી.

ત્યારબાદ રતિભાઈ ભાલોડીયાએ રકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે તેના વિષેની વાત કરી હતી. આ કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટૃ, આચાર્ય ડો. આર.કે. મેવાડા વિગેરેએ પોતાના વિચારોને રજૂ કર્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!