Sunday, February 16, 2025
HomeFeatureમોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયા દ્વારા શહીદ જવાનના પરિવારને...

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયા દ્વારા શહીદ જવાનના પરિવારને 1 લાખની આર્થિક સહાય

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને એક લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા ઉદ્ધમપુર-જમ્મુ ખાતે શહીદ થયા હતા તેમના જામનગર ખાતે તેઓના પરીવારજનોને મળીને 1 લાખ રૂપિયાનીઆર્થીક સહાય કરી અજયભાઈ લોરિયાએ માંભારતીનું ઋણ ચુકવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!