Sunday, February 16, 2025
HomeFeatureમોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમ યોજાઇ

મોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમ યોજાઇ

મોરબી પીજીવીસીએલના તમામ કર્મચારીઓને આયુષ હોસ્પિટલ દ્વારા CPR અને Hand hygiene ની તાલીમ અને સારા સ્વાસ્થ્ય માટેના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ હેલ્થ ટોકમાં આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. લોકેશ ખંડેલવાલ અને ઓર્થો સર્જન ડો. યોગેશ ગઢવી તેમજ ઇમર્જન્સી ડો ટીમ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સારા સ્વાસ્થ્યની ખાતરી આપી હતી. આ તકે પીજીવીસીએલના અધિકારી ડી.આર. ગઢીયા અને સી.એસ.રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 120  થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!