ઓમશાંતિ વિદ્યાલયના વિધાર્થીઓ દ્વારા ઉતરાયણના દિવસે નકામા દોરાઓનો 160 કિલો જથ્થો વીણીને એકઠો કરી પક્ષીઓને ગૂંચમાં ફસાતા બચાવવા ઉત્તમ કાર્ય કરાયું

ઓમશાંતિ વિદ્યાલયના વિધાર્થીઓ દ્વારા ઉતરાયણના દિવસે પતંગ ઉડાડતા લોકો જે નકામો દોરો અગાસી પરથી નીચ ફેંકે કે કાચરામાં કેકી દે તે ઘુંચ અને નકામો દોરો 160 કિલો એટલેકે 8 મણ દોરા એકઠા કરી એક માનવતા ભર્યું કાર્ય કરેલ છે કેમકે આ ઘુંચ ઝાડ પર કે ઇલેક્ટ્રિક વાયરો પર પડે તો તેમાં પક્ષીઓ સપડાઈ જાય અને કોઈ મનુષ્યની મદદ વગર નીકળી ન શકે અને અપાર વેદના અને દુઃખ ભોગવ જો આ ઘુંચ ખાવાની ચીજ વસ્તુ સાથે ગાયમાતાના પેટમાં જાયતો તેને અસહ્ય પીડા થાય ઓમશાંતિ વિદ્યાલય (ટી ડી પટેલ )સંચાલિત શાળાના વિધાર્થીઓના આ માનવતા ભર્યા કાર્યએ સમાજમાં અબોલ પશુ પક્ષીઓ માટે સેવાની એક મિશાલ કાયમ કરી છે દરેક વિધાર્થીઓને તેમના આ કાર્ય માટે અભિનંદન અને ભવિષ્યમ આવી સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ

error: Content is protected !!
Exit mobile version