Tuesday, February 18, 2025
HomeFeatureમોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે

મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે

મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કેમ્પ સુરજબારી પુલ પાસે કરવામાં આવશે જેમાં તમામ સુવિધાથી પદયાત્રીઓને આપવામાં આવશે.

 આ કેમ્પ આગામી તા. 24/09/24 થી 4 દિવસ માટે રાખવામા આવશે મોરબીના રવાપર રોડના શીવ સેવક ગ્રુપ દ્વારા 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધો દ્વારા સેવા આપવામાં આવે છે. આ કેમ્પમાં 24 કલાક પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા રાખવામા આવેલ છે.

આ ઉપરાંત યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા તેમજ 1500 જેટલા લોકો દરરોજ પ્રસાદનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ કેમ્પમા સીસીટીવી કેમેરા પણ મુકવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!