Monday, February 10, 2025
HomeFeatureરાજ્યસભા સાંસદ કેસરિદેવસિંહ ઝાલાએ વાંકાનેર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, કર્મચારી લોકોના પ્રશ્નો...

રાજ્યસભા સાંસદ કેસરિદેવસિંહ ઝાલાએ વાંકાનેર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, કર્મચારી લોકોના પ્રશ્નો જાણ્યા

આજરોજ રાજ્યસભા સંસદ કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઈ વાંકાનેર રેલવે સ્ટેશન ની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.કેસરીદેવસિંહ ઝાલા રેલવેના કર્મચારીઓને મુસાફરોને મળીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા તથા તેઓના પ્રશ્નને ઉકેલવા માટેની ખાતરી પણ આપી હતી   (રિપોર્ટ: અજય કાંજિયા, વાંકાનેર)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!