Monday, February 10, 2025
HomeFeatureવાંકાનેર રેલવે સુરક્ષા બળ દ્વારા જપ્ત મુદ્દા-માલનો નિકાલ કરવા હરાજી યોજાશે

વાંકાનેર રેલવે સુરક્ષા બળ દ્વારા જપ્ત મુદ્દા-માલનો નિકાલ કરવા હરાજી યોજાશે

રેલ્વે સુરક્ષા બલ (RPF) પોસ્ટ વાંકાનેર રેલ્વે સ્ટેશનમોબાઇલ નં. 9274688835 પર સંપર્ક કરવો

રેલ્વે સુરક્ષા બલ (RPF) પોસ્ટ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર રજીસ્ટર થયેલ કેસ WKR CR No. 407/2023 તારીખ- 02.04.2023 માં જપ્ત થયેલ મુદ્દા-માલ 20 MM ના જિંદલ કંપની ના લોખંડ ના 04 નંગ સળિયા (Iron Rod) જેની લંબાઈ અંદાજિત 18-20 ફૂટ અને વજન 60 Kg. નું હોય જે બાબત નો મામલો રેલ્વે કોર્ટ માં પૂર્ણ થઈ ગયેલ હોય અને રેલ્વે મેજીસ્ટ્રેટ સાહેબ દ્વારા ઉપરોક્ત મુદ્દા-માલ નો નિકાલ કરવાનો હુકમ કરેલ હોવાને કારણે તારીખ 25.09.2024 ના રોજ સવારે 10:00 કલાકે હરાજી કરવાની હોવાથી ભંગાર ના વેપારીઓ એ રેલ્વે સુરક્ષા બલ (RPF) પોસ્ટ વાંકાનેર રેલ્વે સ્ટેશન નો તારીખ 25.09.2024 ના રોજ સંપર્ક કરવો. – ઈન્સ્પેકટર/રે.સુ.બલ/વાંકાનેર

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!