મોરબી: સતનામ ગ્રુપ દ્વારા રવાપર માધવ ગૌશાળાના લાભાર્થે તા. 10 જૂનના રોજ રામામંડળ નું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2023

મોરબી નજીક આવેલ રવાપર ગામ ના જાપે સતનામ ગ્રુપ દ્વારા આયોજન માધવ ગૌશાળા ના લાભાર્થે રામામંડળ યોજાશે જેમાં હરિપર ધ્રાંગધ્રાના કલાકાર કલાનું પ્રદશન કરશે.

આગામી તારીખ 10-6-2023 શનિવાર ના રોજ રવાપર ગામના જાપે રામામંડળનો લાભ લેવા સતનામ ગ્રુપ દ્વારા જાહેર જનતાને આયોજકે જણાવ્યું છે. વધુ માહિતી માટે પરેશભાઇ મેરજા:  +91 9368311111, નિલેશભાઇ કાલરીયા: +91 8849026370, અનિલભાઇ વડગાસીયા +91 98798 71310 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો