વાંકાનેર: દિવ્યક્રાંતિના પત્રકાર અજય કાંજીયાનો આજે જન્મ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-01-2023

દિવ્યક્રાંતિ અખબારના વાંકાનેર ખાતેના પત્રકાર અજય કાંજીયાનો આજે જન્મ દિવસ છે. તેઓના જન્મ દિવસે સૌ મિત્ર વર્તુળો દ્વારા તેઓને તેમના મો. 74054 40444 પર શુભકામના પાઠવી છે. તેઓને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા..