મોરબી: દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ અજય લોરીયા દ્વારા ગૌશાળાને 51,000 નું અનુદાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2022

મોરબી : મોરબી જુલતાપૂલના 135 દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ મોરબી યદુનંદન ગૌશાળામાં 51,000 નું દાન આપી જુલતાપૂલના 135 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી