પાટીદાર નવરાત્રી મહોત્સવ: બીજા નોરતે શહિદ જવાનોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09-2022

પાટીદાર નવરાત્રી માં બીજા નોરતે (1) શહીદ જવાન રમેશભાઈ – વડગામ – બનાસકાઠા (2)શહીદ જવાન જસવંતસિંહ – મહેમદપુર (જમ્મુ) ના પરિવારોને 1-1 લાખ રૂપિયાના ચેક પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા અર્પણ કરી આર્થિક સહાય કરવામાં આવી હતી.