દિવ્યક્રાંતિના વાંકાનેરના પત્રકાર અજય કાંજીયાનો આજે જન્મ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-01-2022

વાંકાનેર શહેરના વિવિધ પ્રશ્નોને નીડરતા ઉઠાવનાર દિવ્યક્રાંતિ અખબારના યુવા પત્રકાર અજય કાંજીયાનો આજે જન્મ દિવસ છે તેમના જન્મ દિવસે સૌ સ્નેહીજનો, મિત્રો અને શુભેચ્છકોએ તેઓના મોં.નં. 74054404444 પર શુભકામના પાઠવી રહ્યા છે.

તેઓ કારકિર્દીના ઉચ્ચતમ શિખરો સર કરે તેવી દિવ્યક્રાંતિ મીડિયા શુભકામના પાઠવે છે.