રાજ્ય ચૂંટણી પંચ ધ્વારા માહે-ડિસેમ્બર-૨૦૨૧ ના માસમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/ચૂંટણીના અનુસંધાને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે, જિલ્લા સ્વાગત તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ યોજાનાર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવે છે, જેની મોરબી જિલ્લાની જાહેર જનતા તેમજ સંબંધિત અધિકારીઓએ નોંધ લેવા જિલ્લા નિવાસી અધિક કલેકટર મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021