રાજકોટ શહેરના ટ્રાફિક નિયમો ને લઈને ટ્રાફિક વોર્ડન ની અવળચંડાઇ થી રાજકોટ ની જનતા ત્રાહિમામ..

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-11-2021

(યોગેશ બુધ્ધભટ્ટી), રાજકોટ શહેરની શિરદર્દ સમી ટ્રાફિકની સમસ્યા વર્ષોથી કોઈ પણ નોંધપાત્ર ફેરફારો નોંધાયા નથી નિર્દોષ જનતા સ્વયંભૂ  પોતાનો માર્ગ કાઢીને રોજિંદુ જીવન જીવી રહી છે ત્યારે અમુક ચોકમાં ટ્રાફિક નિયમ કરવાને બદલે માત્ર ને માત્ર જનતાને કાયદા અને નિયમો ના નામે સતત હેરાનગતિ કરી ખિસ્સા ગરમ કરવાની વૃત્તિમાં મશગુલ હોય છે શહેરની આ વિકટ સમસ્યા અંગે શિવસેનાની ઉચ્ચકક્ષાએ આવેદન આપી અને રજુઆત કરવામાં આવી હતી.