મોરબી: પ્રકાશભાઈ અમુભાઈ વિઠલાપરાનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

મોરબી-2 માં અંબિકા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ અમુભાઈ વિઠલાપરા (ઉ.વ. 55) નું દુઃખદ અવસાન થયું છે. પ્રકાશભાઈને એકાએક ઓક્સિજન ઘટી જતા તેમને મોરબીની તમામ હોસ્પિટલમાં દાખલ થવા માટે ગયા હતા પરંતુ એક પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી તેઓને ઇમર્જન્સીમાં જામનગર જી. જી. હોસ્પ્ટિલમાં દાખલ કરેલ હતા. 

જ્યાં 48 કલાકની સારવાર બાદ તેઓનુ તા. 15-4-2021 ના રોજ મૃત્યુ થયાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. જેના થકી તેઓના સાગા સંબંધી અને મિત્ર વર્તુળોમાં શોક ની લાગણી ફેલાઈ છે. 

સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 17-5-2021, શનિવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. (કુલદીપભાઈ: 72038 72430,  ચિરાગભાઈ : 63512 29099, જયદીપભાઈ: 78748 17460) 11-અંબિકા સોસાયટી, ત્રાજપર ચાર રસ્તા, સામ કાંઠે, મોરબી. 

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો