મોરબી : કરણી સેના દ્વારા “મહારાણા પ્રતાપ માર્ગ” નું અનાવરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-10

મોરબીના મહારાણા સર્કલ પાસે કરણી સેના દ્વારા આજે 4:00 વાગ્યે મહારાણા પ્રતાપ માર્ગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કરણી સેનાના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ આ અનાવરણમાં મોરબી રાજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, તેમજ ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા તેમજ મહાવીરસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63