મોરબી: મારુ કંસારા જ્ઞાતિ માટે દર બુધવારે ફ્રી કેમ્પનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-09

(દિવ્યક્રાંતિ ન્યુઝ)તા. 18-9, રાજકોમાં મારુ કંસારા મેડિકલ ગ્રુપ ચલાવતા ડૉ. નિપુણભાઇ ડી. બુદ્ધ (કંસારા) દ્વારા ખાસ મોરબીના જ્ઞાતિ પરિવાર માટે મેડિકલ હેલ્પલાઇન અને કેમ્પનું આયોજન કર્યું છે. તે અંતર્ગત દર બુધવારે સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 વચ્ચે વિના મુલ્યે દર્દી તપાસવામાં આવશે અને દવાનું વિતરણ કરવામાં આવશે. આ આયોજન તેઓની “લાઇફકેર હોસ્પિટલ” 1 વૈશાલી નગર, બુદ્ધ માર્ગ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ પર આવેલ હોસ્પિટલમાં રાખેલ છે. આ કેમ્પમાં દર્દની દવા આપવામાં આવશે સાથે બ્લડ પ્રેશર, ડાયાબીટિસ પણ ચેક કરી આપવામાં આવશે. તો જરૂરિયાત વાળા દર્દીઓએ લાભ લેવા તેમજ મેડિકલ હેલ્પલાઇન માટે તેમજ વધુ માહિતી માટે ડૉ. નિપુણભાઇ ડી. બુદ્ધ : મો.નં. 9033422474 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63