જામકંડોરણાના પી.એસ.આઈ.વિરુદ્ધ પગલાં લેવા આવેદનપત્ર અપાયું

જામકંડોરણા ક્ષત્રીય સમાજ,રાજપૂત કરણી સેના અને વિવિધ સંગઠનો દ્વારા જામકંડોરણા ના પી.એસ.આઈ.એ કરેલ અન્યાય વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-09

મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા નજીવી બાબતે અનિરુદ્ધસિંહ જાડેજા ને પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ દ્વારા અટકાયત કરી સિંઘમ સ્ટાઈલ થી જામકંડોરણા ના જાહેર ચોક માં લાવી ઢોર માર મારવામાં આવ્યો હતો.અનિરુદ્ધ સિંહ જાડેજા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ છે. જામકંડોરણાના પી.એસ.આઈ. દ્વારા કરેલ અન્યાય વિરુદ્ધ આજે જામકંડોરણાના ક્ષત્રિય સમાજ, રાજપૂત કરણી સેનાએ સહીત વિવિધ સંગઠનો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. (અહેવાલ: ક્રિપાલસિંહ)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63