મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા ઝુલુસ પણ મોકૂફ રખાયા
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-08કોરોનાની મહામારી ને પગલે શ્રી સિદ્ધિવિનાયક જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ બારૈયા તરફ થી જાણ કરવામાં આવી છે
તેથી લોકો એ ગણેશબાપા ની સ્થાપના પોતાના ઘરે જ કરી પૂજા વિધિ કરવા વિનંતી અને કોરોના ને ધ્યાન માં લઇ જાહર માં ગણેશ ઉત્સવ ના કરવા વિનંતી કરવામાં આવી છે. તો બીજી તરફ મુસ્લિમ બિરાદરોના પવિત્ર માસ એવા મહોર્રમ દરમિયાન બંદગી, ઈબાદત સાથે ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજીયા ઝુલુસ નગરોના માર્ગ પર ફરે છે.(ઇમામ હુસેનની યાદમાં પ્રવચન- સંદેશ)ના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63