Happy Birthday જામનગર: આજે જામનગરના 481 માં સ્થાપના દિવસની ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07,

જામનગરના ૪૮૧મા સ્થાપના દિવસની પરંપરાગત રીતે દરબારગઢ પાસે આવેલ થાંભલીના પૂજન સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવની પાળે આવેલ જામરણજીતસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યાં હતાં. આ ઉજવણીમાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), મેયર હસમુખભાઈ જેઠવા, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોશી, દંડક જડીબેન, રાજપૂત, સમાજના અગ્રણીઓ, અન્ય નાગરિકો જોડાયા હતાં. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને તમામ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવામાં આવી હતી.  (અહેવાલ : મલકેશ બુધ્ધભટ્ટી,જામનગર)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63