(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-07,
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી અનેક દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે આ બાબતે સિરામિક એસોસિએશને જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જેમાં જણાવાયું છે કે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવે. વધુમાં આ હોસ્પિટલમાં 25 બેડની વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63