ધોરાજીમાં કોરોના થયો બેકાબુ : એકજ દિવસમાં 11 કેસ પોઝિટિવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

ધોરાજીમાં કોરોનાનો કહેર વધતા ધોરાજીના નાગરિકોમાં ભયનો માહોલ વધતો જઈ રહ્યો છે, જેમાં આજે કેસો વધતા જતા કોરોના દર્દીઓનો આંકડો ધોરાજીમાં આજે એક સાથે ૧૧ કેસો સુધી આંકડો પહોંચી ચુક્યો છે, તો કેસોમાં વધારો થતા જ તંત્રમાં દોડધામ શરૂ થઈ ચુકી છે, તો બીજી તરફ ધોરાજીમાં કોરોના વાયરસને કારણે ૬૫ જેટલા લોકો પોઝીટીવ આવ્યા છે, ધોરાજીમાં હાલાત બેકાબું બનતા જેને ધ્યાને લઈ આજે રાજકોટ જીલ્લા એસ.પી બલરામ મીણા તેમજ રાજકોટ જીલ્લા કલેક્ટર રેમ્યા મોહન ધોરાજીમાં આવી પહોંચ્યા હતા અને તેમણે ધોરાજીમાં સ્થિતિની જાણકારીઓ મેળવી હતી, જેમાં તંત્ર દ્રારા પણ લોકોને કામ વગર ક્યાંય પણ બહાર ન નિકળવા તેમજ પરિવારમાં પણ સોશિયલ ડિસ્ટેસિંગ રાખવા અપીલ કરવામાં આવી રહી છે અને આવા વાયરસથી બચવા માટે ઔષધીય ઉકાળાનું સેવન કરવા જણાવવામાં આવી રહ્યું છે. (રિપોર્ટ કૌશલ સોલંકી ધોરાજી)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63