(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07,
(દિવ્યક્રાંતિ ન્યુઝ), ટંકારાના જડેશ્વર રોડ ઉપર ભારે પવન સાથે વરસાદ પડતાં ટંકારાના જડેશ્વર રોડ ઉપર સજનપર નજીક આવેલ પીજીવીસીએલના બે વિજપોલ ધારાશયી થયા છે અને બે ટીસીમાં નુકશન થયાની માહિતી મળી રહી છે. આ બનાવની જાણ પીજીવીસીએલને થતા એક ટીમ રવાના કરાઈ છે જે યુદ્ધના ધોરણે કામગીરી કરશે અને કોઈ ગામડામાં વીજ પુરવઠો બંધ નહિ રહે તેવું પીજીવીસીએલના ડે. એન્જિનિયર સોજીત્રા દિવ્યક્રાંતિ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63