(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07,
રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીએસઆઇ નરેન્દ્રસિંહ હનુભા ચુડાસમા અને સુરત શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈ વિક્રમ ગાંગાભાઈ જેઠવાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63