આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા “શ્રદ્ધાંજલિ” સાથે “આક્રોશ પ્રદર્શન” કરવામાં આવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06,

ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આજ રોજ મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટની આગેવાનીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી આક્રોશ પ્રદર્શન કરેલ..

તાજેતરમાં ચીન દ્વારા ભારતીય જવાનો પર હીચકારો હુમલો કરવામાં આવ્યો જેમાં 20 જેટલા ભારતીય સેનાના બહાદુર જવાનોએ શહીદી વહોરી. ચીનના આ કાયરતાભર્યા પગલાંનો આમ આદમી પાર્ટી ગુજરાત સખત શબ્દોમાં સમગ્ર ગુજરાતમાં આજ રોજ વિરોધ કરેલ. જેના ભાગ રૂપે આજ રોજ મોરબી ગાંધી ચોકમાં આવેલ શહિદ ભગતસિંહ ના સ્ટેચ્યુ પાસે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અને આક્રોશ વ્યક્ત કરેલ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63