ગુજરાત સરકારે ‘આત્મનિર્ભર ગુજરાત’ અંતર્ગત રૂ. 14 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં નાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર, મોબાઈલ, મેડિકલ સ્ટોર વગેરેને વીજદરમાં રાહત આપવામાં આવી છે. તેમજ આદિવાસી શ્રમિકો, પાથરણાવાળા માટે પણ આ પેકેજમાં જાહેરાતો કરાઈ છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે લક્ઝરી બસો, જીપ વગેરે ચલાવતા લોકોને અસર પડી છે, ત્યારે તેમના માટે પણ આ પેકેજમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત માસિક 200 યુનિટનો વપરાશ કરનારાઓના ઘરના વીજબિલમાં 100 યુનિટની માફી અને પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકા માફીની જાહેરાત કરવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63