(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 30-3, કોરોના સામે ચાલી રહેલા યુદ્ધ સમયે દરેક સમાજના લોકો યથા શક્તિ મદદરૂપ થઇ રહ્યા છે, ત્યારે રાજકોટના ગુર્જર પ્રજાપતિ સમાજ પણ બાકાત નથી સમાજ દ્વારા જરૂરીતયાતમંદ કોઈપણ ગરીબ ભૂખ્યા ના રહે તેવા શુભ ઉદેશથી લોકો માટે વિનામૂલ્યે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે (તસ્વીર અને અહેવાલ : વિપુલ એમ. પ્રજાપતિ,સરધાર)